Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો મળવાનો મામલો-પુરાતત્વ વિભાગ ની ટિમ પહોંચી ગોધરા…

Share

જાણવા મળ્યા મુજબ ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો મળવાના મામલે આજ રોજ સવારે પુરાતત્વ વિભાગ ની ટિમ ગોધરા પહોંચી હતી…

Advertisement

પુરાતત્વ વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે..સાથે જ પુરાતત્વ વિભાગ ના અધિકારીઓ દ્વારા મળી આવેલા અવશેષો ના ફોટોગ્રાફ્સ તેમજ નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી…..

અત્રે ઉલ્લેખનીય છેકે ગત રોજ ગોધરા ખાતે આવેલ જૂની મામલતદાર કચેરી ખાતે ખોદકામ ની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા જે મામલે તંત્ર એ ગંભીરતા દાખવી સમગ્ર મામલા ને ધ્યાન ઉપર લીધું છે…


Share

Related posts

અંકલેશ્વરની સામોર પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ દાતા પરિવારે બાળકોને રમત ગમતના સાધનો અર્પણ કર્યા

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીની સપાટીમાં સતત વધધટ થઈ રહી છે.

ProudOfGujarat

ક્રિકેટ ક્રેઝ – અંકલેશ્વરના દીવી ગ્રાઉન્ડ પર પારખેતની ટીમનો ભવ્ય વિજય, યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયું ટ્રોફી વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!