Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

Share

પંચમહાલ જીલ્લામાં પણ કોરોનાની પરિસ્થીતીને લઇને વહીવટીતંત્ર, પોલીસતંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામા આવી હતી. જેમા મિડીયાની ચોથી જાગીરે પણ મહત્વની કામગીરી બજાવી હતી. ત્યારે ગોધરાના પત્રકાર રાજુભાઈ સોલંકીને પણ કોરોના વોરિર્યસ તરીકે એન.સી.સી. કમાન્ડિંગ ઓફીસર એસ. બી સસાલત્તિ અને એસ.એમ ગુરમુખસિંહ દ્વારા પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંવિધાન દિવસની ઉજવણીના દિવસે પત્રકારો સહિત એન.સી.સી. કેડેટને પણ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

રાજુ સોલંકી : પંચમહાલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટીનાં પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ-19 નાં હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિતમાં રજુઆત કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : આપ દળ થયું મજબૂત : ભાજપના યુવા સક્રિય કાર્યકર અભિલેશસિંહ ગોહિલ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા…

ProudOfGujarat

કાયદાના રખેવાળને જ કરાવ્યું કાયદાનું ભાન, 3 કલાકમાં 53 પોલીસકર્મીઓને દંડ..જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!