Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : કોરોનાનાં બે દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે દાખલ કરવામાં આવેલા કોરોનાના બે દર્દીઓ આજે સારા થઇ જતા રજા આપવામાં આવી હતી.કુલ જીલ્લામાં ૨૩ જેટલા કેસો નોંધાયા છે.જેમાંથી બેના મોત થયા હતા. પંચમહાલમાં કોરોના પોઝીટીવ રહેલા દર્દીઓને રજા આપવામા આવી હતી. રેખાબેન તાવિયાડ અને હસન ઝુબેર નામના બે દર્દીઓ કોરોના વાયરસના રોગને મ્હાત આપી હતી. સિવિલ ખાતે ઊભા કરવામા આવેલા આ આઇસોલેશન વોર્ડ ખાતે તેમની સારવાર કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થયા હતા,સિવિલ ખાતે તેમને તાળી પાડીને વિદાય આપવામાં આવી હતી.વધુમાં હાલ ૨૩ જેટલા કેસો નોંધાયા છે.તેમાંથી બેના મોત થયા છે.હાલ કોરોનાનો ચેપ વધુના પ્રસરે તે માટે જીલ્લા વહિવટી તંત્ર, પોલીસ કામગીરી કરી રહી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નર્મદામાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ ની વર્ચ્યુઅલ માધ્યમ થકી કરાઇ ઉજવણી.

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં બની રહેલ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગનાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

તાપ હોય કે ઠડી કે વરસાદ કે અન્ય વિસમ પરિસ્થિતિ હોય ડી જી વી સી એલ ના કર્મચારી સતત ફરજ પર….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!