Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.

Share

કોરોના વાઇરસનો કહેર સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ચીનમાંથી ફેલાયેલો વાઇરસ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે ભારત સહિત ગુજરાતમાં પણ આ વાઇરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે એવામાં કોરોના વાઇરસથી સતત વધતા સંક્રમણને ધ્યાનમાં લઇને મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ સંપૂર્ણ દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે અને ૨૧ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે.

ત્યારે ગોધરા શહેરમાં આવેલ અમદાવાદ હાઈવે પાસે આવેલ ગૌતમ નગર તથા શ્રીજી નગર સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મેન ગેટ પાસે પોસ્ટર લગાવી અને સંદેશ આપ્યો છે કે બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ અને જો કોઈ વ્યક્તિ પૂછયા વગર પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા પોસ્ટરો સોસાયટીના ગેટ પાસે ચોંટાડી દેવામાં આવ્યાં છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળાની મુસ્લિમ હિન્દુની આસ્થાનું પ્રતીક નિઝામ શાહ નાંદોદ (ર.અ) દરગાહનું ઉર્ષ સાદગીથી ઉજવવામાં આવ્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મત ગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે હાથ ધરાશે.

ProudOfGujarat

અમદાવાદમાંથી નશાનો કાળો કારોબાર પકડાયો : 80 ગ્રામ MD ડ્રગ્સ, 325 ગ્રામ ચરસ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!