Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેરની મધ્યમાં મામલતદાર કચેરી બનેની માંગ સાથે વકીલોનુ તંત્રને આવેદન

Share

ગોધરા શહેરની મધ્યમાં મામલતદાર કચેરી બનેની માંગ સાથે વકીલોનુ તંત્રને આવેદન

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

ગોધરામાં પંચમહાલ જિલ્લા વકીલ મંડળ ગોધરાના પ્રમુખ પ્રકાશ બારોટ,મંત્રી ચિરાગ પરીખ, વિજય પાઠક,સહિત મોટી સંખ્યામા વકીલોએ નાયબ કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કેટલાક ભૂમાફિયાઓના ષડ્યંત્રથી જૂની મામલતદાર કચેરી હતી ત્યાં કચેરી બને નહીં અને અન્ય સ્થળે ખસેડાય તેના કારણે મામલતદાર કચેરીની આજુબાજુની જમીન ભૂમાફિયાઓ પચાવી પાડેલી છે તે તેના ભાવ વધે તેથી ષડયંત્રના ભાગરૂપે જે જૂની મલતદાર કચેરી હતી તે કચેરી આગળ પાયામાંથી જૂની બિલ્ડિંગનો પાયા છે તે ખોટા ઐતિહાસિક ધરોહરના બહાને ઓફિસ બનતી રોકવામા આવેલી છે ગોધરાની જનતા તથા ગોધરા તાલુકાની આજુબાજુના લોકોને ગોધરા ટાઉન પાસે વચ્ચે આવેલી તે જગ્યાએ નવી મામલતદાર કચેરી બને તેવી માગ કરવામા આવે છે.અન્યથા તેના વિકલ્પે ડીએસપી કચેરી, જીલ્લા પંચાયત, સર્કિટ હાઉસ વગેરે ની ઓફિસોના કમ્પાઉન્ડ તથા વિશાળ જગ્યા ઉપલબ્ધ છે તેવી જગ્યામાં લોકોની સુવિધા માટે નવીન મામલતદાર કચેરી બનાવવાની જરૂરિયાત છે


Share

Related posts

નેત્રંગ પંથકમા મેધરાજાએ છેલ્લા બે દિવસે વાજતે ગાજતે આવી મહાદેવને જળાભિષેક કરતા સર્વત્ર આનંદની લાગણી છવાઈ

ProudOfGujarat

નેત્રંગમાં ધરતીપુત્રો ખરીદી કરી રહ્યા છે બિયારણ:પોતાના ખેતરોમાં બિયારણ વાવણી નું કામ પુરજોશમાં શરુ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!