Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લાના તલાટીઓએ હડતાલ સમેટી રાબેતા મુજબ ફરજ બજાવશે

Share

ગોધરા. રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લામા તલાટીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે, તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, વન પ્રધાન ગણપત વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં તલાટી મંડળના કર્મચારીઓ અને પ્રમુખો પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તલાટી મંડળ દ્વારા હડતાલના પાછી ખેંચવાનો નિર્ણય સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમને લઇને કરવામાં આવ્યો છે.
પંચમહાલ જીલ્લા તલાટી મંડળના મહામંત્રી શબાના શેખે જણાવ્યુ કે” અમારા ઉપરી મંડળ તરફથી નિર્ણય લેવાયો છે.આથી અમે આવતી કાલથી રાબેતા મુજબ ફરજ પર હાજર થઈ જઇશૂ


Share

Related posts

ભરૂચ-મુલદ ટોલ પ્લાઝા નજીક ટેન્કર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા મહીલાનુ મોત-પતિ અને પુત્રને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા..

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાએ બાકી મિલકત વેરો ભરી વ્યાજ અને દંડ માફીની યોજનાનો લાભ લેવા સૂચન કર્યું.

ProudOfGujarat

જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા પ્રદર્શન મેળામાં ત્રણ સ્ટોલમાંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!