Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ:તલાટીઓની હડતાલનો ત્રીજો દિવસ, સાફસફાઇ હાથ ધરી નોધાવ્યો વિરોધ

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના તલાટીકમમંત્રીઓએ ત્રીજા દિવસે છબનપુર ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતે એકત્રિત થઈ સુત્રોચ્ચાર કર્યા હતા. છબનપુર ગામમા સફાઇ અભિયાન હાથ ધર્યુ હતુ.
પંચમહાલ જીલ્લામાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમમંત્રીઓનો હડતાલનો ત્રીજો દિવસ છે.જેમા જીલ્લાના ૪૦૦ થી વધુૃતલાટી ગોધરા તાલુકાના છબનપુર ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતે એકત્રિત થયા હતા.અને સુત્રોચાર સાથે વિરોધ કર્યો હતો.”તલાટી એકતા જીંદાબાદ” હમારી માંગે પુરી કરો” પંચમહાલ તલાટી મંડળ જીંદાબાદ જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા. તલાટીઓએ છબનપુર ગામના મંદિર પાસેના આવેલા રહેણાક વિસ્તારમાં સાફસફાઇ કરી હતી.


Share

Related posts

વડોદરાના સયાજીગંજમાં ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચની કૃષિ મહાવિદ્યાલય ખાતે આઠમા વાર્ષિક સંમેલન અંર્તગત વિદ્યાર્થીઓ દ્વારા ખેડૂત દિવસનું આયોજન કરાયું

ProudOfGujarat

વેલેન્ટાઈન ડે પર ઈલાક્ષી ગુપ્તા સાથે મરાઠી અભિનેતા સુહૃદ વર્ડેકરનું રોમેન્ટિક સિંગલ “વાચવુ કસે” પ્રેક્ષકોને કરશે મંત્રમુગ્ધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!