Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા ખાતે આવેલા લાલબાગ મેદાન ખાતે નગર પાલિકા તંત્ર દ્વારા રાવણદહન કરવામાં આવશે

Share


ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા આવતીકાલે ભારે ધામધુમથી દશેરા પર્વની ઉજવણી કરવામા આવશે. ગોધરા ખાતે દશેરાના દિવસે લાલબાગ મેદાન ખાતે રાવણના પુતળાનુ દહન કરવામા આવે છે. પાછલા દિવસોથી પુતળાઓ બનાવામા આવે છે.જેમાં વિવિધ ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને પુતળા બનાવતા હોય છે.હાલ આ પુતળાઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.
ગોધરા નગરપાલિકા દ્વારા આવતીકાલે દશેરાની ઉજવણીના ભાગરુપેર રાવણદહનનો કાર્યક્રમ રાખવામા આવ્યો છે. આ કારીગરો રાજસ્થાનના ડુંગરપુરથી આવ્યા છે. અને આ રાવણના પુતળાને આખરી ઓપ આ પવામા આવી રહ્યો છે. ખાસ કરીને આ રાવણના પુતળા બનાવામા વાંસ,કાગળ,ઘાસ તેમજ ફટાકડાનો મોટી સંખ્યામા ઉપયોગ કરવામા આવે છે. આવતી કાલે થનારા રાવણ દહનને લઈને નાના બાળકોથી માડીંને મોટેરાઓમા પણ આનદ જોવા મળી રહ્યો છે

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ઉભા કરાયેલા રેતીના ઢગલાઓમાં નિયમ જળવાય છે ખરા?

ProudOfGujarat

નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પિટલ ખાતેથી એક જ પરિવરનાં ૩ સભ્યોએ કોરોનાને આપી માત જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસનાં ૧ દર્દી સારવાર હેઠળ છે.

ProudOfGujarat

અંકલેશ્વર : ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળ નાની નારોલીના હોદ્દેદારોની અગત્યની બેઠક મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!