Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા ખાતે ST,SC સમાજે ડો.પાયલ તડવીને શ્રધ્ધાંજલી આપી વેદના વક્ત કરી.

Share

પંચમહાલ રાજુ સોલંકી

આજરોજ મહારાષ્ટ્ર -મુંબઇ ની વિવાઇએલ નાયર હોસ્પિટલ ડૉ.પાયલ તડવી ને અન્ય સિનયર ડોકટરો દ્વારા સતત જાતિવાચક અપશબ્દો દ્વારા વારંવાર એનુ અપમાન કરાવામાં આવતું જેનાથી ખૂબ જ દુ:ખી થઇને ડો.પાયલ તડવીએ આત્મ હત્યાનું પગલું ભર્યુ તે આપણા સર્વે માટે ખુબ જ દુ:ખદ બાબત છે અને સદ્ ગતને શ્રધ્ધાંજલી આપવા કાર્યક્રમ આદિવાસી વિકાસ ફાઉન્ડેશન-ગોધરા ,સંપસભા માનગડ ગોધરા,આદિવાસી પરિવાર ગોધરા,દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં S.T. અને S.C. સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ : નર્મદા માર્કેટમાં આવેલ રાજેશ મસાલા ભંડાર દુકાનમાંથી મળી આવ્યો બેબી કોબ્રા…!

ProudOfGujarat

કરજણના બામણગામ સ્થિત નેશનલ એન્ટરપ્રાઈઝમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

ગુજરાતની પ્રથમ નીર્ભયા ટીમે નર્મદાના અંતરિયાળ ગામોમાં નારી સંરક્ષણ બાબતેની સમજ આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!