Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું

Share

ગોધરા રાજુ સોલંકી
ગોધરાના ગાંધીચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિરુદ્ધમાં વિવાદિત નિવેદન આપતા ગઇકાલે સાંજે ભાજપના કાર્યકરો દ્વારા રાહુલગાંધી નું પૂતળા દહન કરવામાં આવ્યું જેમાં દરેક મોરચના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેશભાઈ હારુમલાણી જવાહરભાઇ ત્રિવેદી મુરલી મૂળચંદાની દિપકસોની કુલદીપસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહી રાહુલ ગાંધી નું પૂતળા દહન કર્યુ હતું

Advertisement

Share

Related posts

દ્વારકાધીશ મંદિરમાં હવેથી 5 ના બદલે 6 ધ્વજા ફરકાવવામાં આવશે, ઓનલાઈન પોર્ટલ પણ થશે શરૂ

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલાણી તળાવ નજીક ચોમાસાની ઋતુ પૂર્વે વિદેશી પક્ષીઓને રાષ્ટ્રીય પક્ષીઓનું આગમન…

ProudOfGujarat

વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ શુક્રવારે ભરૂચ જિલ્લાની મુલાકાતે, ઝઘડિયા જીઆઈડીસી માં યોજશે લોક દરબાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!