Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા નગરમાં બે દિવસ પાણી પુરવઠા નહીં મળે :પાઈપલાઈનમાં લીકેજ થવાના કારણે બે દિવસ પાણી બંધ રહેશે

Share

 

ગોધરા રાજુ સોલંકી
ગોધરા શહેરમાં પીવાનુ પાણી નર્મદાયોજનાની
કેનાલમાથી પુરુ પાડવામા આવે
છે.ગોધરા તાલુકાના ભામૈયા પાસે આ પાઈપલાઈનમા ભંગાણ થવાને કારણે પાણીલીકેજ
થાય છે.અને પાણીનો વેફડાટ પણ થાય છે.આથી આગામી બે દિવસ રવિવાર અને સોમવાર
ના રોજ નગરપાલિકા દ્વારા પાઇપલાઇન લીકેજ છે જેનુ સમારકામ હાથ ધરવાનુ
હોવાને કારણે પાણી પુરવઠો બંધ રહેશે.નગરપાલિકા દ્રારા જનતાને અનુરોધ પણ
કરવામા આવ્યો છે.

Advertisement

Share

Related posts

નર્મદાના તિલકવાડા તાલુકામાં ત્રણ 3 ઈંચ વરસાદ ખાબક્યો : મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–209 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી નજીક ફોર વ્હીલના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ગુજરાતી કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા વરેડીયા પાસે ઈસ્તારા મલ્ટી બ્રાન્ડ ડીનર કોર્ટ ખુલ્લુ મુકાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!