Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીના તટે સ્વચ્છતા અભિયાન યોજાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ગામે નર્મદા આદિના તટે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ વસાવા દયાનંદ આશ્રમ શાળાના બાળકો, શિક્ષક તેમજ માધવદાસજી મહારાજ જોડાયા હતા નદીની આસપાસ સફાઈ કરી સમગ્ર ગંદકીને દૂર કરવામાં આવી હતી. ” સ્વચ્છતા ત્યાં પ્રભુતા ” નાં સિદ્ધાંતને સર કરી પુર જોશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી હતી તેમજ સૌ ગ્રામજનો પણ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ ટ્રાફિક સિગનલ આજે પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે…

ProudOfGujarat

ગોધરામાં વિવિધ ટ્રેડ યુનિયન દ્વારા બે દિવસની હડતાળ ની શહેરમાં અસર : રેલીયોજી કલેકટર ને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકાનું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

ProudOfGujarat
error: Content is protected !!