Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવના પૌરાણિક કિલ્લા પાસે અચાનક આગ…પ્રવાસીઓ મુંજાયા જાણો કેમ…..???

Share

દિવનો પ્રખ્યાત અને ઐતિહાસિક તેમજ પૌરાણિક એવા કિલ્લા પાસે અચાનક આગ ભભુકી ઉઠી હતી.સરકારી સર્કિટ હાઉસ પાછળ ડિયર પાર્ક નજીક આવેલા વ્રુક્ષોમા અચાનક અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી.આ આગ ભયાનક અને વિકરાળ સ્વરુપ લે તેવી પુરેપુરી શક્યતા હતી પરંતુ ફાયર બ્રિગેડ ના જવાનોએ તરત અસર કારક કામગીરી શરૂ કરી હતી જો કે હવે ૩૧મી ડિસેમ્બર નો સમય નજીક હોય પ્રવાસીયો ધીમે ધીમે દિવ અને આજુ બાજુ ના વિસ્તારમા આવી રહ્યા છે ત્યારે ઐતિહાસિક કિલ્લાનુ મહત્વ પ્રવાસીયો માટે વધુ હોય છે  કિલ્લા મા જતા પ્રવાસીઓ પૌરાણિક બાબત થી વાકેફ થઇ ને દિવના ગૌરવ બનતા ઇતિહાસને જાણી શકે છે.આવા વિસ્તારની નજીક  આગ લાગતા અફરા તફરીનું વાતાવરણ ફેલાઇ ગયુ હતુ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાંથી ઝડપાયા નકલીના સોદાગરો, માર્કશીટ સહિત નકલી ચલણી નોટોના રેકેટનો ભરૂચ SOG એ કર્યો પર્દાફાશ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં આંગડિયાના ૫ લાખ લૂંટાયા.

ProudOfGujarat

કુણપુર ગામમાં શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!