Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિવ નજીકથી વહેતા દરિયામાં નાહવા પડેલા બે વિધ્યાર્થીઓ લાપતા…..

Share

રાજકોટની જવાહર શિશુ વિહાર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા…..

દિવના નાગવા બીચ પર દરિયામાં નાહવા પડેલ વિધ્યાર્થીઓ લાંબા સમયથી લાપતા થતા શાળાના સંચાલકો તેમજ વાલીઓ ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા જો કે હજી આ બે વિધ્યાર્થીઓનું શું થયુ તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી….

Advertisement

રાજકોટની જવાહર શિશુ વિહાર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ દિવની ટુર પર આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે કુલ ૧૦૭ વિધ્યાર્થીઓ/વિધ્યાર્થીનીઓ પ્રવાસે આવ્યા હતા તે પૈકીના કેટલાક વિધ્યાર્થીઓ દરિયામાં નાહવા પડ્યા હતા તેવામાં ૧૫ વર્ષની અને ૧૬ વર્ષની વય ધરાવતા એવા કોરડિયા અજય નથુભાઇ અને રાઠોડ પ્રિત કિશોર ભાઇ વિધ્યાર્થીઓ લાપતા થયા હતા. આ ખબર ફેલાતા દિવના એસ.પી. તેમજ મામલતદાર અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોચી ગયા હતા…..


Share

Related posts

પાવાગઢમાં વાહનોનીઆજ મધ્યરાત્રિથી ‘નો એન્ટ્રી’ : ભક્તો માટે દોડશે 24 કલાક બસો

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક બેન્કમાંથી એક લાખ રૂપિયા ઉપરાંતની રકમ ઉપાડીને બાઈકની ડીકીમાં મુકેલ રૂપિયા ગઠિયાઓ મહિલાની નજર સામે જ ડીકીમાંથી લઇ ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

વડોદરા : અંબાવ ગામમાં છૂટાછેડા બાદ મહિલાના બીજી જગ્યાએ લગ્ન નક્કી થતાં પહેલા પતિએ ઝેરી દવા પી ને કર્યો આપઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!