Proud of Gujarat
GujaratFeaturedINDIA

દિલ્લી જંતરમંતર પર જાહેરમાં બંધારણ સળગાવવા વાળા મનુવાદી અસામાજીક તત્વો પર કડક માં કડક પગલા ભરવા બાબત.

Share

તા.૦૯/૦૮/૨૦૧૮ ના રોજ દિલ્લી જંતરમંતર ખાતે અમુક અસામાજીક તત્વો દ્વારા દેશના બંધારણને સળગાવવામાં આવ્યુ હતું. અને સંવિધાન નિર્માતા ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે અપમાન જનક અપશબ્દો નો સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ ઘટનાના કરણે એસ.સી, એસ.ટી, ઓ.બી.સી અને માયનોરીટી સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે. આવા અસામાજીક તત્વોએ ભારતની એકતા અને અખંડિતા તોડવાનો પ્રયાસ કર્યો અને બે કોમો વચ્ચે વય મનસ્ય ઉભુ કરવાનુ ધ્રૃણાસ્પટ કાર્ય કર્યું છે. બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ને જાહેમાં ગાળો બોલી અપમાન કરેલ છે. તો આ ઘટનાને એસ.સી,  એસ.ટી, ઓ.બી.સી અને માયનોરીટી તથા સંવિધાન પ્રેમી સમાજ સાંખી નહી લે તો આવા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલા ભરવા સર્વે બહુજન સમાજ અને સંવિધાન પ્રેમી સમાજની ઉગ્ર માંગણી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સશસ્ત્ર દળનાં જવાનોનો કેવડીયા ખાતે ગુજરાત પોલીસ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

આઇ.સી.આઇ.સી.આઇ લોમ્બાર્ડએ Azure AI અને Azure Speech સર્વિસીસ સાથેની ગ્રાહકોના જોડાણને નવવ્યાખ્યાયિત કરે છે.

ProudOfGujarat

સુરત : માંગરોળ તાલુકાના દેગડીયા ગામના આત્મનિર્ભર આદિવાસી યુવાન ધર્મેશભાઇ ગામીત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!