Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

Share

ઝાંખથી અંકલેશ્વેર બસ શરૂ કરવા આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપયા હતું ! ને એમાં જાણવામાં આવ્યું હતું કે અંકલેશ્વર ડેપોમાંથી ઝાંખ – અંકલેશ્વર બસ ચાલુ કરાવીને સવારે ૫:૪૫ વાગે ઉપડતી અને બપોરે ૧૨:૪૫ વાગે ઉપડતી અંકલેશ્વર-ઝાખ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફો દુર થાય અને એસ.ટી. વિભાગની આવક પણ સારી થાય એમ છે દેડીયાપાડા તાલુકાના મુસાફરી જ રોજીંદી મુસાફરી કરે છે તે લોકોને ગામડેથી આવવા જવાનું તકલીફ પડે છે તો આ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફ દૂર થશે અને જાનના જોખમે મુસાફરીમાથી મુક્તિ મળશે. ડેડીયાપાડામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડેડીયાપાડાથી નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર જવું પડે છે ને આ બસ વાયા નેત્રંગને વાલીયા થઇને જાય છે તો ત્યાં વિદ્યર્થિઓને વધુ સવલત રહેશે તેથી અંકલેશ્વર-ઝાંખ બસ ચાલુ કરાવતું આવેદન આપવામાં આવ્યું !

તાહિર મેમણ – ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ખરચીથી સરદારપુરા રોડ, ઝઘડીયા, જી.આઈ.ડી.સી. ને જોડતો સી.સી.રોડ પ્લાન્ટ એસ્ટીમેન્ટ મુજબ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર અધિકારીની બ્રિઝા કારનો ગંભીર અકસ્માત, છોટાઉદેપુર – બૉડેલી રોડ ઉપર દુમાલી પાસે આઇ- 20 કાર સાથે થયો હતો જેમાં આઈ 20 નાં ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!