Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડેડીયાપાડા ઝાંખથી અંકલેશ્વર બસ શરૂ કરવા વિદ્યાર્થી દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું !

Share

ઝાંખથી અંકલેશ્વેર બસ શરૂ કરવા આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપયા હતું ! ને એમાં જાણવામાં આવ્યું હતું કે અંકલેશ્વર ડેપોમાંથી ઝાંખ – અંકલેશ્વર બસ ચાલુ કરાવીને સવારે ૫:૪૫ વાગે ઉપડતી અને બપોરે ૧૨:૪૫ વાગે ઉપડતી અંકલેશ્વર-ઝાખ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફો દુર થાય અને એસ.ટી. વિભાગની આવક પણ સારી થાય એમ છે દેડીયાપાડા તાલુકાના મુસાફરી જ રોજીંદી મુસાફરી કરે છે તે લોકોને ગામડેથી આવવા જવાનું તકલીફ પડે છે તો આ બસ ચાલુ કરવામાં આવે તો મુસાફરોને પડતી તકલીફ દૂર થશે અને જાનના જોખમે મુસાફરીમાથી મુક્તિ મળશે. ડેડીયાપાડામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડેડીયાપાડાથી નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર જવું પડે છે ને આ બસ વાયા નેત્રંગને વાલીયા થઇને જાય છે તો ત્યાં વિદ્યર્થિઓને વધુ સવલત રહેશે તેથી અંકલેશ્વર-ઝાંખ બસ ચાલુ કરાવતું આવેદન આપવામાં આવ્યું !

તાહિર મેમણ – ડેડીયાપાડા

Advertisement

Share

Related posts

પાનોલી જીઆઈડીસી માં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

કોરોનાને લઈને ગુજરાત સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રીએ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી.

ProudOfGujarat

પીએમ મોદી અમેરિકા જવા રવાના : 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!