Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદ : દેવગઢ બારીઆ સબજેલમાંથી તાળું તોડી ૧૩ કેદીઓ થયા ફરાર.

Share

એક તરફ કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, બિન જરૂરી કામ અર્થે નીકળતા લોકો સામે પોલીસ લાલા આંખ કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. સબજેલના કેદીઓએ બે બેરેકનાં તાળા તોડ્યા બાદ જેલની દીવાલ કુદી થયા ફરાર થયા હોવાની માહિતી મળી રહી છે,આ કેદીઓ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. મોડી રાત્રે તમામ કેદીઓ ફરાર થતાં સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ મચી હતી, ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેકવાર સબજેલમાંથી કેદીઓ ફરાર થયા છે જે બાબત પણ ઘટના બાદ ચર્ચાસ્પદ બની છે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર : કલોલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 18 શંકાસ્પદ કેસ મળ્યા, કુલ આંકડો 116 પર પહોંચ્યો

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા પાસે હાઈવા ટ્રક ના ચાલકે માતા પુત્રી ને અડફેટમાં લેતા બંને ના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા.

ProudOfGujarat

વલણ હોસ્પિટલમાં કોવિડ-૧૯ સેન્ટર તથા આઈશોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!