Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદ : દેવગઢ બારીઆ સબજેલમાંથી તાળું તોડી ૧૩ કેદીઓ થયા ફરાર.

Share

એક તરફ કોરોના મહામારીને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, બિન જરૂરી કામ અર્થે નીકળતા લોકો સામે પોલીસ લાલા આંખ કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. સબજેલના કેદીઓએ બે બેરેકનાં તાળા તોડ્યા બાદ જેલની દીવાલ કુદી થયા ફરાર થયા હોવાની માહિતી મળી રહી છે,આ કેદીઓ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. મોડી રાત્રે તમામ કેદીઓ ફરાર થતાં સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ મચી હતી, ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેકવાર સબજેલમાંથી કેદીઓ ફરાર થયા છે જે બાબત પણ ઘટના બાદ ચર્ચાસ્પદ બની છે.

Advertisement

Share

Related posts

સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઝઘડીયામાં કોરોના યોદ્ધાઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયા નાયબ કલેક્ટરની સરકારી ગાડી અને રાજપારડીનાં પોલીસ કર્મચારીની બાઇક વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

વર્લ્ડ વૉટર ડે પર સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ, વિશ્વમાં 26% વસતી પાસે પીવાલાયક ચોખ્ખું પાણી જ નથી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!