Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝાલોદ નગર મા અઘઁ પાગલ ફરતી બાઈ ને તેના પોતાના વતન કણાઁટક મુકવા માટે ઝાલોદ ની ટીમ આજ રોજ રવાના થઈ તે ટીમ ને ખુબ ખુબ અભિનંદન તેમજ પી.એસ.આઈ.પરમાર સાહેબ ને પણ ખુબ ખુબ અભિનંદન

Share

દાહોદ જીલ્લા

દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે અધઁ પાગલ મહીલા પરિવાર થી વિખુટી પડી આવી ગયેલ જેને પૂછપરછ કરતા પોતાનુ નામ સરનામું જણાવતા બજરંગ દલ ના કાયઁકરતા દ્વારા પોલીસ વિભાગ ની મદદ થી પોતાના પરિવાર સાથે પુન મિલન થાય તે હેતુ થી નગરના વેપારી ઓ પાસે થી ફાળો ઉધરાવી બજરંગ દલ ના કાયઁકરતા દ્વારા તેના વતન કણઁટક મુકવા આજરોજ રવાના થયા 

Advertisement

Share

Related posts

જિલ્લા માં માર્ગો બનાવવા માં કરોડો વપરાય છતાં પ્રથમ વરસાદે ખાડા જ દેખાય તેવી સ્થિતિ..!

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વએ આકાશમાં રંગબેરંગી પતંગોથી મેઘધનુષી આભા જોવા મળી.

ProudOfGujarat

અંકલેશ્વર : જાડી ચામડીના ઉદ્યોગપતિઓ દ્વારા આમલાખાડીમાં દૂષિત પાણી છોડવાની પ્રક્રિયા યથાવત : જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!