Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

Share

ચાંદોદના કાશીવિશ્વ નાથ મહાદેવ મંદિર પાસે આવેલું 150 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે તેમાં અન્નપૂર્ણા માતાનું મંદિર આવેલું છે તો આજે વ્રત પૂર્ણ થતાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન કરવા માટે ભક્તોનું ધોડાપુર જોવા મળ્યું ત્યારે ભાવિક ભક્તો માટે પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.

વરશિષ્ઠ ભટ્ટ: ડભોઇ

Advertisement


Share

Related posts

ચૂંટણી ટાણે જ નશાનો વેપલો ધમધમાવવા સક્રિય થયેલા બુટલેગરો સામે ભરૂચ એસ પી ડો.લીના પાટીલની ટીમે સપાટો બોલાવ્યો.

ProudOfGujarat

લઠ્ઠાકાંડ : ભાવનગરની હોસ્પિટલમાંથી 13 જેટલા દર્દી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નિકોરા ગામમાં કપિરાજનો અકસ્માત થતાં સારવાર આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!