Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર : પાવીજેતપુર ખાતે બીજા દિવસે પણ આદિવાસીઓનાં ધરણાં યથાવત.

Share

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલાના મુદ્દે લડત ચાલી રહી છે. આ લડતના ભાગરૂપે રાઠસેના દ્વારા ગાંધી જયંતીના દિવસથી પાવી જેતપુર સેવા સદનની સામે પ્રતીક ધરણા શરૂ કરાયા છે. રવિવારે બીજા દિવસે પણ આ ધરણા યથાવત રહ્યા છે.

રવિવારે નોકરિયાત લોકોએ આ યુવાનોની મુલાકાત લઈને સમાજના લોકોની ઓળખ સામે ઉભ થયેલા પ્રશ્ન મુદ્દે સહકાર અને પીઠબળ પૂરું પાડ્યું છે. અચોક્કસ મૂદત માટે શરૂ કરાયેલા ધરણા આગામી દિવસોમાં રંગ પકડે અને આંદોલન દિવસેને દિવસે પકડ મજબૂત બનાવીને સરકાર સમક્ષ અવાજ પહોંચે તેવું આયોજન રાઠસેના દ્વારા કરાઈ રહ્યું છે.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં કેબ (CAB) નાં બીલનો વિરોધ મુસ્લીમ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાએ લગાવી 2 સેન્ચ્યુરી,પોઝિટીવનો આંકડો 203 થયો.

ProudOfGujarat

અજાણ્યા મહિલાનો મૃતદેહનો ભેદ ખુલ્યો. પતીએજ પત્નીની કરપીણ હત્યા કરી પત્ની ની લાશ કચરા નીચે છુપાવી દીધી હતી જાણો કેમ ? કેવી રીતે અને ક્યા ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!