Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જીલ્લા I. C. D. S. મનરેગા યોજના સહયોગથી બનાવવામાં આવેલ સંખેડા તાલુકામાં ધારાસભ્યનાં હસ્તે નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share

ગુજરાત સરકાર દ્વારા નાના ભૂલકાઓને પોષણક્ષમ આહાર તેમજ અભ્યાસમાં રુચિ જાગે તે હેતુથી જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલનાં માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવેલ નંદઘર વડેલી, કછેટા, હાશાપુરા, દેરોલી, આકાખેડાનું લોકાર્પણ ધારા સભ્ય અભેસિંહ તડવીનાં હસ્તે નિયામક શ્રી પી.એ. ગામીત તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ ગામના આગેવાનોની હાજરીમાં યોજાયું હતુ. સરકારની સુચારુ યોજના બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી નંદઘર બનાવી લોકાર્પણ કરાતા લોકોમાં આનંદની લાગણી  પ્રસરેલી જોવા મળી આવી હતી.

તૌફીક શેખ છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચની ખાનગી શાળાના ટ્રસ્ટી અને ઇનર વ્હીલ ક્લબના નીકીબેન મહેતાના પિતા એ લખેલ મેકેનિકલ એન્જિનિયરિંગ મોડ્યુલ્સ સરકારી કોલેજમાં ભેટ સ્વરૂપે અર્પણ કર્યા

ProudOfGujarat

નવસારી ના કુરેલ ગામે પંદરમો દીપડો પકડાયો…

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ગામે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત અને પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!