(યોગી પટેલ) ભરૂચ અને અંકલેશ્વર સહીત ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળે ૧૨૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રોટરી ડીસ્ટીકટ ૩૦૬૦ દ્વારા ગીનીશ બુક...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઝવેર બારિયા અચાનક મંગળવારે શાળાની મુખ્ય કચેરીની ચાવી લઈ ગાયબ થઈ ગયા...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા-રાજપીપલા જિલ્લા વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ. નિનામાએ...
અમદાવાદ ગ્રામ્ય એસઓજી ના પીએસઆઇ કોલાદરા,રાયકા,પોલીસ કોન્ટેબલ દિલાવરસિંહ,જીતુસિંહ,હિતેશસિંહ,અને અનીલભાઇ એસઓજી પોલીસ ની નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી ના આઘારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના સદાતપુરા ગામની સીમ...
અંકલેશ્વર જી.આઈ.ડી.સી ની ડાયાનેમિક કંપની બહાર પાર્ક કરેલ મોટર બાઈક ની ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. અંકલેશ્વરનાં કોસમડી નાં અને હાલ બોબાત...
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2018માં લેવાનાર ધો.10 અને ધો.1ર (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ)ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દેવામાં આવેલ...
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુઓનો ખાવા માટે નો ચારો મૂકવામાં આવેલા આશરે ૬૦૦૦ જેટલા પુણા હતા. દરમિયાન કોઇ અગમ્ય કારણસર આગ...