એહમદ પટેલ અને મનસુખ વસાવાની રજુઆતને પગલે નર્મદાનું જળસ્તર વધારવા કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમનું કામકાજ પૂર્ણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેમના દરવાજા બંધ કર્યા હતા.બાદ પીએમ મોદીએ ડેમનું...