ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે રહેતા ખોડિયાર મંદિરના કાર્યકર્તાઓમાં પૈસા બાબતે મારામારીનો માહોલ સર્જાયો હતો. જાણવા મળતી માહિતી મુજબ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ...
હઝરત સૈયદ મુહમ્મદ જોનપુરી મેહદી-એ-મવઉદ(અ.સ)નાં જન્મ દિવસ નિમિત્તે મુર્શિદીને કિરામની રેહ્બરીમાં મેદવિયહ સમાજ દ્વારા તા ૦૧-૦૨-૧૮ ગુરૂવારના રોજ ડભોઈવાડ મોટી મસ્જિદથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું....
બોરીદ્રા થી મુલદ જવાના રસ્તા પરનાં ખેતરમાં દીપડો નજરે પડતા સ્થાનિકો એ વનખાનાનો સંપર્ક કર્યો કંઈક ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડો અર્ધ બેભાન થયો હોવાનું...
મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના બિઆરસી ભવન ગરૂડેશ્વર પ્રાથમિક શાળાના કેમ્પસમાં આજ રોજ શાખામાં અભ્યાસ કરતા બાળકોને સુરક્ષા સેત્ય રથનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ...
ગુજરાત રાજ્ય વર્ષોથી આંતરિક વિસ્થાપનાનું સાક્ષી રહ્યું છું. કોમી તોફાનો અને દરિયા કીનારામ્ના મોટા મોટા ઔધોગિક સંયોગોના લીધી લગભગ લાખ લોકો વિસ્થાપિત થઈને મોટા શહેરોમાં...