નર્મદા જિલ્લામાં ઓર્ગેનિક ખેતીનો ફેલાવો કરવા ધારીખેડા સુગરની પહેલ: 5000 એકરમાં ઓર્ગેનિક શેરડીના વાવેતરનું લક્ષ્યાંક.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) ઓર્ગેનિક ખેતીની જાગૃતિ માટે રાજપીપળામાં નર્મદા ધારીખેડા સુગર અને એરિશ એગ્રો લિ.ના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક ખેડૂત ખેતી શિબિરનું આયોજન. રાજપીપળામાં યોજાયેલ ઓર્ગેનિક...