અંકલેશ્વરના બે શિક્ષકોને ચિત્રસર્જન બદલ એવોર્ડથી સન્માનિત કરાયા
તાજેતરમાં યોજાયેલ યુ.એસ. આર્ટ ગેલેરી દ્વારા ” ડો.ભીમરાવ આંબેડકર એવોર્ડ” માટે ગુજરાત અને ભારતભરના ઘણા બધા ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરેલું હતું. જેમાં ચિત્રકલાના કામની ગુણવત્તા, ચિત્રકારોએ...