ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં અનેક ઉધોગો આવેલા છે, આ ઉધોગોમાં માલ સામાન પહોંચાડવાનું કામ અનેક નાના મોટા ટ્રાન્સપોર્ટરો કરતા હોય છે અને પોતાનું ગુજરાન...
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ માટે જમીન સંપાદન કરી ગેરકાયદેસર રીતે પૂરતું વળતર આપ્યા વગર ખેડૂતો સાથે અન્યાય થતો હતો, જે બાબતે...
મહેમદાવાદના કોઠીપૂરા ઓએનજીસી ગેટ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિતાનું મોત નિપજયુ હતુ જ્યારે ઘાયલ દિકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. અમદાવાદના...
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની કીમોજ ગામના ખેડૂત પરિવારની દીકરી ઉર્વશી દુબેએ પાયલોટ બની ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. અથાક પરિશ્રમનું પરિણામ બનતી પાયલોટ...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઇ ભક્તની ખેતી કંબોડીયા ગામની સીમમાં આવેલ છે. ખેતીની સાથે પશુપાલનો વ્યવસાય કરે છે એટલે ખેતરમાં...
પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય સરકારે ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો. નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાના...