અંકલેશ્વર ખાતે કાર્યરત ઝીલ નૃત્ય એકેડેમી દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે ગતરોજ ભરતનાટ્યમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1985 ના વર્ષથી સંસ્કૃતિને જાળવતી ઝીલ નૃત્ય એકેડેમીના...
ભરૂચ તથા નર્મદા જીલ્લાનાં ખેડૂતોની જીવાદોરી સમાન સહકારી સંસ્થા નર્મદા સુગર ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા ત્રણ મહત્વનાં પ્રોજેક્ટનું લોકાર્પણ તા.3...
ધોરણ 10 ના પરીક્ષાના પરિણામોમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ સો ટકા પરિણામ સાથે ગૌરવવંતો ઇતિહાસ સ્થાપી ચૂકી છે. નોંધનીય છે કે અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી...
સિનેમાની દુનિયામાં, ઉભરતા કલાકારોએ તેમની અસાધારણ પ્રતિભા અને ફિલ્મોની પસંદગીથી છાપ ઉભી કરનાર પ્રખ્યાત સ્ટાર્સ પાસેથી પ્રેરણા લેવી અસામાન્ય નથી. આવી જ એક જાણીતી અને...
આઈ. ટી.આઈ. અંકલેશ્વર ખાતે રાજ્ય સરકારના કૌશલ્ય વિકાસના નવા અભિગમ અને પહેલ અંતર્ગત, આજરોજ સવારે ૧૦:૦૦ કલાકે, નવા મલ્ટી સ્ટોરી બિલ્ડીંગમા “સમર સ્કીલ વર્કશોપ ખાતે...