અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતા સરવર ઇસરાખ ખાન પઠાણે ધો.10 માં 99.72 પર્સન્ટાઇલ મેળવ્યા
હાલમાં જ જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામોમાં અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા સરવર ઇસરાખ ખાન પઠાણે 99.72 પર્સન્ટાઈલ લાવીને સમગ્ર અંકલેશ્વરનું તેમજ પોતાની શાળાનું ગૌરવ...