પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે....
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં ભીમ અગિયારસના દિવસે ઓર્ગેનિક આમ્રફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વડતાલની ભૂમિ ઉત્સવની ભૂમિ છે. આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે...
રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નડિયાદ દ્વારા ખેડા જિલ્લાના ૯...
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે ગુજરાતે ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19...
તા.૩૧ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામ આજરોજ પ્રસિધ્ધ થતા ભરૂચ જિલ્લાનું સામાન્ય પ્રવાહ ધોરણ-૧૨ નું...
માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામે સામાજિક વનીકરણ રેન્જ માંગરોળ અને પ્રાથમિક શાળા ઝાંખરડા દ્વારા પર્યાવરણ લોક જાગૃતિ અંગે સાઇકલ રેલી યોજવામાં આવી હતી. સુરત જિલ્લા સામાજિક...
ભરૂચ નગરપાલિકાની કામગીરીમાં લાલિયાવાડી ચાલતી હોવાની બુમરાણ અનેક વખતે સામે આવતી હોય છે. 11 વોર્ડ અને 44 જેટલાં જાગૃત નગર સેવકો હોવા છતાં શહેરની જનતાની...
ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કઠોરની શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું 75.15% પરિણામ આવ્યું. જેમાં કોમર્સમાં પ્રથમ...