ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં ખાસ કરી અંકલેશ્વર પંથકમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે, તેવામાં વધુ...
ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા વિવિધ પોલીસ મથકના કર્મીઓને સૂચનાઓ અને માર્ગદર્શન આપી ગુનેગારી તત્વોને જેલ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગુજરાત કોંગ્રેસમાં અનેકો બદલાવ જોવા મળી રહ્યા છે, પ્રદેશ કોંગ્રેસ સમિતિની કમાન શક્તિ સિંહ ગોહિલના હાથમા આપવામાં આવી છે, જે બાદ...
અમદાવાદઃ શહેરમાં નશીલા માદક દ્વવ્યોની હેરાફેરીના કેસ વધી રહ્યાં છે. વિદેશી દારૂ, ડ્રગ્સ અને ગાંજા જેવા માદક દ્વવ્યોની હેરાફેરી કરતાં ગુનેગારો બેફામ બની ગયાં છે....
ખેડા જિલ્લામાં વાવાઝોડાને પગલે ઘણા બધા વૃક્ષો તેમજ પતરા ઉડવાના બનાવો સામે આવ્યા હતા. જોકે મોડી સાંજે ફૂંકાયેલા ભારે પવનને કારણે ઉડેલું પતરૂ વાગતા કપડવંજ...
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા આગામી 20 મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભગવાન મામાના...
બિપારજોય વાવાઝોડાના કારણે વડોદરામાં આજે તમામ સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો ગુરૂવારે જ કલેકટરે આદેશ આપી દીધો હતો. આમ છતા એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલા ઈગ્નો(ઈન્દિરા ગાંધી...