ભરૂચમાં નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનો લોકાર્પણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ૨૧ જૂનના રોજ યોજાશે
* પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ ૭માર્ચે ૨૦૧૭માં ઈ-શિલાન્યાસ કર્યો હતો * પરિવહન વિભાગ દ્વારા પબ્લિરક-પ્રાઈવેટ-પાર્ટનરશીપ ધોરણે બસ સ્ટેસશન * મલ્ટીપ્લેક્ષ, સુપર માર્કેટ, મુસાફરો માટે સુવિધાજનક ટીકીટ...