ભરૂચ ખાતે ડૉ.મતાઉદ્દીન પીરઝાદા સાહેબ (પાલેજ) ના સાનિધ્યમાં અફ્સોસનો અવાજ અને ઈખરવીનો અવાજ પુસ્તકોનું વિમોચન કરાયું
ભરૂચના જાણીતા કવિ, લેખક, સાહિત્યકાર અને કેળવણીકાર કે.કે. રોહિત (અફસોસ ઇખરવી) ની કલમ વડે લખાયેલ બે પુસ્તકો અફ્સોસનો અવાજ અને ઇખરવીનો અવાજનું શ્રવણ વિદ્યાધામ ભરૂચ...