સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય...
બાળકોના વર્તમાન અને ભવિષ્યનાં પડકારો અને તેનો સામનો કરવાની સજાગતા વિશે કાર્યક્રમમાં જાણવામાં આવ્યું. આ કાર્યક્રમ આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં...
નર્મદા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટી (DLMRC) દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં...
રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોલેજમાંથી છુટતા સમયે છાતીમાં દુઃખાવાની ફરિયાદ...
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેન લવ-જેહાદનો શિકાર બની હતી. વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને તેમના પર અત્યાચાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કરાવીને માનસિક અને...
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ગંદુ પાણી આવતું હોવા અંગેની અવારનવાર સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આજે સ્થાનિક...
અરવલ્લી જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર કરતી અનેક ટોળકીઓ સક્રિય છે મેઘરજના જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતો હોવાની વનતંત્રને જાણ થતા જંગલમાં વોચ...
“રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ પર અમે ભારતમાં વીમાના પ્રવેશને વધારવાના નિર્ણાયક મિશનને ઓળખીએ છીએ. સંભાવનાઓ અને તકોથી ભરપૂર એવા આ દેશમાં, વીમાની જાગૃતતા અને સમજણ...