અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે....
ભરૂચ શહેરમાં મહોરમના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના મુખ્ય રસ્તા પર પેચવર્ક કામ તથા સાફ-સફાઈ કરાવવા વોર્ડ નંબર 10 ના સભ્યએ નગરપાલિકાના પ્રમુખ સમક્ષ લેખિત રજૂઆત...
બેંક ઓફ બરોડા શાખાના 116 માં સ્થાપના દિવસ નિમિત્તે બેંક ઓફ બરોડા (મોસાલી બ્રાન્ચ ) દ્વારા માંગરોળ તાલુકાની મોટી પારડી પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક, કલર...
ઝગડિયા ગામના રહેવાસી પરમાર રીતેશકુમાર ડાહ્યાભાઈ, હાલ તેઓ પ્રાથમિક શાળા રઝલવાડા ખાતે આ.શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરુચના...
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિક્સાવાયેલ E-Rewa પોર્ટલ erewa.responscity.com થી ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું જળસ્તર live જોઈ શકાશે. અસર પામનાર વિસ્તારો, ભરતીઓટની વિગતો તેમજ તંત્ર...
સીમાએ સિદ્ધાર્થનગરમાં રૂપનાહદેહી-ખુનવા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે અગાઉ તેણે નેપાળની સોનૌલી બોર્ડરથી ભારતમાં પ્રવેશવાની વાત કહી હતી. તેમણે જે બે સ્થળોનો ઉલ્લેખ કર્યો...
નર્મદા જિલ્લા શિક્ષણ સંઘ સંકલન સમિતિ દ્વારા આજરોજ નર્મદા જિલ્લા કલેકટરને પોતાની પડતર માંગણીઓ બાબતે આવેદનપત્ર આપ્યું હતું, અને શિક્ષકો આ સરકાર સામે લડી લેવાનું...
સુરત જિલ્લાના તાપી નદીના કિનારે આવેલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સુરતમાં હથનુર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે હથનૂર ડેમમાંથી પાણી છોડવાને કારણે...