યુરીયા ખાતરની અછત મામલે રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,યુરીયા ખાતરની હાલ કોઈ અછત નથી. દરેક મંડળીમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો અવેલેબલ છે...
ઈસ્કોન બ્રિજના અકસ્માત બાદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. નાકાબંધી કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું છે. સ્પીડ ગન અને બ્રેથ એનલાઈઝરની મદદથી તપાસ કરવામાં આવી...
આજરોજ ભરૂચના સ્ટેશન સર્કલથી કલેકટર કચેરી સુધી સ્વયં સૈનિક દળના નેજા હેઠળ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રેલીમાં ગુજરાતમાં થઈ રહેલા અનુસૂચિત જાતિ...
ભરૂચ જિલ્લામાં દારૂ-જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ અને લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ રાત દિવસ ગુનાખોરીને...
માંગરોળ તાલુકામાં વીજ કંપનીએ મોટા કાફલા સાથે માંગરોળ મોસાલી અને વસરાવી સહિત ત્રણ ગામોમાં વહેલી સવારે દરોડા પાડી ₹61 લાખની વીજચોરી ઝડપી પાડી હતી. વીજ...
પ્રાંત અધિકારી યુ.એન. જાડેજાના અધ્યકક્ષસ્થાને જીલ્લા વહીવટીતંત્ર ભરૂચ ડીઝાસ્ટર વિભાગ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મંચસ્ત...
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રહેતા ઇમાનવેલભાઇ વસાવાના ઘરે ગતરાત્રે બ્રહ્મ કમળનુ ફૂલ ખીલતા લોકો એ દર્શન કર્યા હતા. ખાસ આ ફૂલ હિમાલયની તળેટીઓમાં જોવા મળતા...
તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ની નવી દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં રોડ સેફ્ટી એન્ડ ડ્રાઈવર મોનિટરિંગમાં ઓટોમેશનની પહેલ કરવા માટે સિટી ગેસ...