સંસદના ચોમાસુ સત્રમાં થયેલી કાર્યવાહી અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નડિયાદના પત્રકારોને સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં તાજેતરમાં સંપન્ન ચોમાસુ સત્રમાં થયેલી સંસદીય કાર્યવાહી, વિપક્ષોના વલણ અને રજૂ થયેલ બિલો અંગે નાગરિકો માહિતગાર થાય તે ઉદ્દેશથી ખેડાના...