અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વ.અહેમદભાઈ પટેલની ૭૪ મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ.
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદભાઈ પટેલની ૭૪ મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જરૂરિયાત મંદ પરિવારની મહિલાઓ તેમજ વિદ્યાર્થીઓને કપડા, ગણવેશ, નોટબુક...