અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુઓનો ખાવા માટે નો ચારો મૂકવામાં આવેલા આશરે ૬૦૦૦ જેટલા પુણા હતા. દરમિયાન કોઇ અગમ્ય કારણસર આગ...
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી અંબેવેલી સોસાયટીનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રૂપિયા 5 લાખ ઉપરાંત ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ જતા ચકચાર મચી...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) નર્મદા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે નવી વસાહતમાં ભયજીભાઈ કોયજીભાઈ તડવી અને તેમના પુત્ર કાશીરામ ભયજીભાઈ તડવી એક જ...
અંકલેશ્વર બાપુનગર પાસે પતંગ ની દોરીમાં બાઈક સવારનું ગળુ કપાયુ હતુ. અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો તો એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હતો....