ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે રહેતા ખોડિયાર મંદિરના કાર્યકર્તાઓમાં પૈસા બાબતે મારામારીનો માહોલ સર્જાયો હતો. જાણવા મળતી માહિતી મુજબ હાંસોટ તાલુકાના ઈલાવ ગામ...
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) રાજપીપલા નજીક માંગરોલ ગામે રહેતા વિજય તુલસી સોલંકી તથા તેના પરિવાર દ્વારા દહેજની માંગણી અને અન્ય કોઈ કારણ સર પરણિતાને બેરહેમીથી માર...
અંકલેશ્વરમાં વિવિધ ઘરોમાંથી ચોરેલી ચીજ વસ્તુઓ મળી ૮૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો. અંકલેશ્વર શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી માલ સામાનની બજારમાં વેચવા...