(જી.એન.વ્યાસ) મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લા ના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતેના એક મકાન ૩૨૪/૬૪ આર.જે. બારીયાને ત્યાં અચાનક શોર્ટસર્કીટ થઈ હતી જેથી રૂમમાં આગ...
અંકલેશ્વર સરફૂદિન ગામમાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરાતા દોડધામ મચી જવા પામી હતી તે દરમ્યાન સાત જેટલા મકાનો દબાણમાં આવતા ગ્રામજનોએ પાંચ દિવસની મુદ્દત માંગી...
અંકલેશ્વર ની આઈટીઆઈ માં પરીક્ષા દરમિયાન પાર્કિંગ માંથી તાલીમાર્થીઓનાં 10 જેટલા મોબાઈલ ફોન ચોરી થઇ જતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર આઈટીઆઈ માં પરીક્ષા...