Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભાવનગર-તળાજામાં યુવાનની રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ કરી હત્યા..પોલીસે વધુ તપાસ હાથધરી…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરના તળાજામાં યુવાનની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે..રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી રાજુગીરી ગોસ્વામી નામ ના યુવાનની હત્યા કરી હતી..હાલ સમગ્ર મામલે તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે…તેમજ મૃતકની લાશને પીએમ માટે ભાવનગર ખસેડાઈ હોવાનું જાણવા મળ્યું છે….

 

Advertisement


Share

Related posts

બાવળા તાલુકામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિને જન્મેલ દિકરીઓનું નન્હી પરી તરીકે સ્વાગત કરવામાં આવ્યુ

ProudOfGujarat

કરજણ તાલુકાનાં કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો…

ProudOfGujarat

ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!