Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે આવેલ ગીરીવિહાર હોસ્પિટલ દ્વારા પ્રેસ કોન્ફરસ બોલાવાઈ

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા ખાતે આવેલ ગીરીવિહાર હોસ્પિટલ મા પાલીતાણા ના ઈલેક્ટ્રોનિક અને પ્રીન્ટમીડિયા ના પત્રકારો ની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ કોન્ફરન્સ ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટી અજયભાઈ શાહ, મુકેશભાઈ દોશી દ્વારા બોલવવામાં આવેલ જેમાં ગીરીવિહાર હોસ્પિટલની સુવિધામાં વધારો કરતા પાલીતાણા મા આવતા જૈન સાધુ સાધ્વીજીઓને વિનામૂલ્ય તમામ પ્રકારની સારવાર મળી રહે તેમજ પાલીતાણા  શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહતદરે આધુનિક સાધનો જેવા કે સીટી સ્કેન, એક્સરે, ડાયાલીસીસ, પીજીસોથેરાપી, આઈ.સી.યુ તેમજ ડેન્ટલ જેવી તમામ સુવિધાઓ નો  લાભ મળી શકે તેવી ટેકનોલોજી વાળા સાધનો દ્વારા થતી સારવાર સસ્તા અને રાહતદરે મળી રહે તેવું ગીરીવિહાર હોસ્પિટલના ટ્રસ્ટીઓ એ જણાવેલ.

Advertisement

Share

Related posts

જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે કોરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું.

ProudOfGujarat

દેશભરમાં બની રહેલા દુષ્કર્મની ધટનાઓનાં ધેરા પ્રત્યાધાત પડીયા છે દેશનાં લોકોમાં નરાધમો પ્રત્યે રોષ ભારે આક્રોશ છે જેમાં દેશભરમાં નરાધમોને કડક સજાની માંગણી કરવામાં આવી છે જેમાં ભરૂચનાં જાગૃત નાગરિકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ પ્રદર્શન કરતાં કાર્યક્રમ કર્યા હતા.

ProudOfGujarat

ગોધરા ખાતે સિંધી સમાજ દ્રારા કળશયાત્રા કાઢવામા આવી .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!