Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલીતાણાના રાથળી ગામે દંપતિને ઈલે.શોક લાગ્યો: પતિનુ મોત.

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા તાલુકાના મોટી રાથળી ગામે વાડી વિસ્તારમાં કામ કરતા એક દંપતિને ઈલેક્ટ્રિક શોક લાગતા નાથાભાઈ પરશોતમભાઈ નામના ૩૫ વર્ષના યુવાનનુ મોત નિપજ્યું હતું.પતિને બચાવવા જતા પત્નીને પણ શોક લાગતા તેમને સારવારઅર્થે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.મૃતક નાથાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : કુંવરપરા અને ભચરવાડા ગામના લોકોએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

ભરૂચનાં ભાડભુત નજીક બનનારા ભાડભૂત બેરેજ યોજના માટે ટેન્ડરીંગ થયું હોવાની જાહેરાત આજે રાજ્ય સરકારના બજેટમાં કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. ના રોડ ખરાબ થતાં મહિલાઓ દ્વારા નવા બનાવવાની માંગ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!