Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલીતાણાના રાથળી ગામે દંપતિને ઈલે.શોક લાગ્યો: પતિનુ મોત.

Share

કિશન સોલંકી ( ભાવનગર  )
પાલીતાણા તાલુકાના મોટી રાથળી ગામે વાડી વિસ્તારમાં કામ કરતા એક દંપતિને ઈલેક્ટ્રિક શોક લાગતા નાથાભાઈ પરશોતમભાઈ નામના ૩૫ વર્ષના યુવાનનુ મોત નિપજ્યું હતું.પતિને બચાવવા જતા પત્નીને પણ શોક લાગતા તેમને સારવારઅર્થે પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ છે.મૃતક નાથાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ પાલીતાણાની માનસિંહજી હોસ્પિટલ ખસેડાયા છે.

Advertisement

Share

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૧ મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચ ખાતેથી ૭૧ યુવાનો દ્વારા રન ફોર યુનિટીને અનુલક્ષીને “NAMO THON” યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગતરોજ અંગારકી ચોથ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!