Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર: રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ.

Share

કિશન સોલંકી (ભાવનગર)
આગામી તા.૧૪ ને શનિવારે ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનારી છે જેને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આજે સાંજે રથયાત્રાના રૂટ ઉપર પોલીસ જવાનો દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્‍લા કલેક્ટરે શહેરા તાલુકાના પાદરડી ગામે રાત્રિ સભા યોજી ગ્રામજનોને યોજનાઓથી સુમાહિતગાર કરવા સાથે તેમની સમસ્‍યાઓનો સુખરૂપ ઉકેલ આણવાનો રાત્રિ સભાનો ધ્‍યેય છે:- શ્રી ઉદિત અગ્રવાલ

ProudOfGujarat

ભરૂચમાં મુસ્લિમ દીકરીઓના ધર્મ પરિવર્તન અને અપહરણ મામલે અપાયું આવેદન પત્ર, ચાલુ માસમાં જ અનેક ઘટનાઓ બની હોવાના આક્ષેપ

ProudOfGujarat

નેત્રંગની બેંકોમાં જનધન યોજનાનાં રૂ.500 મેળવવા લોકોની લાઈનો લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!