Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર શહેરના કુભારવાડા મોતી તળાઊ વિસ્તારમાં રહેતી મહેજબીન આરીફભાઈ સૈયદ ઉ.૨૦ નામની પરણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી મળતી માહિતી મુજબ મહિલાના લગ્ન એક વર્ષ પહેલા થયાં હતાં અને મૃતક મહિલાના પતિ અલંગમાં મજુરી કામ કરે છે.આત્મહત્યાનુ કારણ હજી સુધી જાણવા મળેલ નથી આ સમગ્ર બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી.

Advertisement

Share

Related posts

પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા PIA વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

ProudOfGujarat

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!