Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર માં ૧૪ જુલાઈ યોજાનાર રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે મીટીંગ નૉ આયોજન કરવામાં આવ્યું હતું.

Share

કિશન સોલંકી (ભાવનગર)

સમગ્ર ગુજરાતમાં સહિત ભાવનગર જિલ્લામાં આગામી ૧૪ જુલાઈ એટલેકે આષાઢી બીજ દિવસે ભગવાન જગન્નાથ ની રથયાત્રા દરમિયાન એસ.પી ઓફીસ ખાતે શાંતિ નિમિત્તે યોજાય તે માટે સુરક્ષા નિમિત્તે એસ.પી, ડીવાયએસપી,રથયાત્રા સમિતિ ના અધ્યક્ષ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને સુરક્ષા સહિત બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ભેંસો ચરાવવા ગયેલ ઇસમ પર આઠ લોકોએ હુમલો કરી માર માર્યો.

ProudOfGujarat

ગોધરા: મહિલાઓના ઉત્કર્ષ માટે માર્ગદર્શિકા પુસ્તકનું વિતરણ…

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી, રૂરલ અને કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓ દમણથી ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!