Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ખારી વાઘવદડાગામ પાસે આવેલ પુલનીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં દિપડાનો મ્રુતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ફોરેસ્ટ  વિભાગ ના અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા મ્રુત દિપડાને પી.એમ માટે જેસર રાણીગાર લઈ જવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં નવનિર્મિત પોલીસ ચોકી નું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

અતિવૃષ્ટિ પરિસ્થિતિ બાદ નાગરિકોના આરોગ્યની કાળજી લેતું જિલ્લા આરોગ્ય વિભાગ

ProudOfGujarat

પંચમહાલ : જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!