Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

Share

કિશન સોલંકી ( ભાવનગર )
ચિંતા જનક વિગતો માં ભાવનગર ના ભાલ વિસ્તાર માં એક સાથે ૬ કાળીયાર હરણ ના મોત થયા છે .
કેમિકલ યુક્ત પાણી પીવાથી આ કાળીયાર ના મોત થયા ની આશંકા વ્યક્ત થઇ રહી છે. વધુ વિગતો માં અન્ય કેટલાક પક્ષી ના પણ મોત થયા છે અને તે પણ આ કેમિકલયુક્ત પાણી પીવા ના કારણ થી જ થયા હોવાની સનકા જાગી છે. ભાલ ના આગેવાન સાદુલભાઈ અને કોળી સમાજ ના આગેવાન ભાવુંદાસ ચડાસમાં એ જણાવુંએ હતું કે વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પોહચી છે તપાસ શરૂ છે.અત્રે ઉલ્લેખનીય છે કે વેળાવદર રાષ્ટિય અભ્યારણ છે અને કાળીયાર રાષ્ટિય પ્રાણી છે એક સાથે ૬ કાળીયાર ના મોત ની ઘટના ગંભીર છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ : યુવાનો સાથે મહિલાઓ પણ આપમાં જોડાઈ…

ProudOfGujarat

ભરૂચ : 5 ફૂટ લાંબો મગર અણખી ગામ ખાતેથી કેવી રીતે મળી આવ્યો…

ProudOfGujarat

વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે ગઇકાલે થયેલા હુમલા ને વખોડી,આવતીકાલે વિસ્તાર બંઘ ના એલાન બાબતે વેપારીઓ એસોસિએશન,વિરમગામ ઠાકોર સમાજ અને દલિત સમાજ દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!