Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવમંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

Share

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે, આ અવસરને અનુલક્ષીને તમામ પ્રાચીન-અર્વાચીન શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો દર્શનાથે ઉમટી પડશે, અને શિવાલયોમાં હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠશે.

આ પ્રસંગે શિવ મંદિરોમાં ચાર પ્રહરની મહાઆરતી, પૂજન, અર્ચન, જળાભિષેક, લઘુરુદ્ર, શિવજીની ઉપાસના અર્થે ભજન, કીર્તન, શોભાયાત્રા, પાલખીયાત્રા, સત્સંગ, સતવાણી અને લોકડાયરો સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ સાથે શહેરના તખ્તેશ્વર મહાદેવ મંદિર, થાપનાથ મહાદેવ મંદિર બોરતળાવ, સિહોરમાં નવનાથ, માળનાથ તથા નિષ્કલંક સહિતના અનેક નાના-મોટા શિવાલયોમાં મહાશિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર પદ્માવતી સોસાયટી માં પતિએ પત્ની ઉપર આડા સંબંધનો વહેમ રાખી મોતને ઘાટ ઉતારી પતિ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે શાંતિ સ્તંભની સ્થાપના કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : બનાવટી લાયસન્સ સાથે 12 બોરની બંદૂક અને 5 કારતૂસ સાથે નોકરી કરતો સિકયુરિટી ગાર્ડ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!